ગુજરાતી English
ગુજરાતી English

ધાર્મિક સંકુલ: નવનિર્મિત શ્રી ઉમિયા મંદિર

પાછા જાઓ

શ્રી ઉમિયા માતાજી મંદિર સોલા અમદાવાદની વિશેષતાઓ

  • વાસ્તુશાસ્ત્ર અને શિલ્પશાસ્ત્રના સમન્વયથી કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાના પ્રતીક સમાન મંદિરનું નિર્માણ
  • શ્રી ઉમિયા માતાજીનું મંદિર સંપૂર્ણ પણે નાગરાદી શૈલીનું ભગવાન વિશ્વકર્મા દ્વારા કહેલ શાસ્ત્રોક્ત શિલ્પ સ્થાપત્ય વિધિ પ્રમાણે બનશે
  • મંદિરની લંબાઈ ૨૫૫ ફુટ, પહોળાઈ ૧૬૦ ફુટ, શિખરના કળશ સુધીની ઉંચાઈ ૧૩૨ ફુટ
  • મંદિરમાં સુંદર કોતરણીવાળા કુલ ૯૨ સ્તંભ